News of Wednesday, 30th May 2018
પાકિસ્તાન પર લહેરાયા સંકટના વાદળ
નવી દિલ્હી: પાકિસ્તાન માટે એક ખુબજ મોટી મુસીબત આવી ગઈ છે પાકિસ્તાનની મુદ્રા આંતરરાષ્ટ્રીય બજારમાં અવારનવાર પોતાના મૂલ્ય ખોઈ રહ્યા છે જેના કારણે ત્યાં સંકટ ઉભું થતું આવ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આગામી 10 દિવસમાં પાકિસ્તાન કંગાળ બની જશે ફાઇનાન્શિયલ ટાઈમ્સ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન પાસે જેટલી મુદ્રા છે તે અઠવાડિયાની આયાત બરોબર છે ત્યાર બાદ પાકિસ્તાનનો ખજાનો ખાલી થવા પર છે વિદેશોમાં રહીને જે પાકિસ્તાની નોકરી કરીને પૈસા મોકલી રહ્યા છે તે હે ગિરાવતમાં જતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
(6:23 pm IST)