News of Thursday, 29th October 2020
વિયતનામમાં ભૂસ્ખલનના કારણોસર 8ના મૃત્યુ:42હજુ સુધી લાપતા
નવી દિલ્હી:વિયતનામમાં મોલાવે વાવાઝોડાના કારણોસર આવેલ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 8 લોકોને મૃત્યુ નિપજ્યા હતા અને હજુ સુધી 42 લોકો લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના બુધવારના રોજ બની છે અને તેને કવાંગ પ્રાંતમાં દક્ષિણ મધ્ય ત્રા વાન વિસ્તારમાં આવેલ આ ભૂસ્ખલનથી ઘણાબધા મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે તેમને બચાવ કર્મચારીઓએ 8 મૃતદેહની શોધી વધુ તપાસ હાથ ધરી હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:33 pm IST)