દેશ-વિદેશ
News of Wednesday, 29th August 2018

યમનમાં સાઉદી નેતૃત્‍વના હવાલ હુમલા યુદ્ધનો અપરાધ બની શકે છેઃ

સંયુકત રાષ્‍ટ્ર યુ.એન. માનવાધિકાર વિશેષજ્ઞોના એક સમૂહે કહ્યું કે યમનમાં સાઉદી આરબના નેતૃત્‍વ વાળા હવાઇ હુમલામાં ઘણા નાગરીકોના મોત થયા છે. અને આ યુદ્ધ અપરાધ બને છે. બંદરો અને હવાઇ અડૃાઓ  ઉપર પ્રતિબંધ લગાવી આવશ્‍યક વસ્‍તુઓ થી લોકોને દૂર રાખવાને આંતરરાષ્‍ટ્રીય ગુનો બને છે.

(11:28 pm IST)