News of Friday, 29th June 2018
તુર્કી સરકારે આપાતકાલ હટાવવા પર સહમતી જણાવી
નવી દિલ્હી: તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એડોર્ગન અને તેની સરકારે ગઠબંધન સહયોગીઓએ દેશથી આપાતકાળ હટાવી લેવા માટે સહમતી જણાવી છે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ આ વાતનું વિસ્તૃત પ્રકારમાં વિવરણ નથી કરવામાં આવ્યું પરંતુ આ વિષે થોડી ઘણી માહિતી મળી રહી છે. કે તુર્કીમાં હાલમાં આપાતકાળની અવધિ જુલાઈમાં સમાપ્ત થવા જઈ રહી છે.
(6:37 pm IST)