દેશ-વિદેશ
News of Friday, 28th June 2019

પાકિસ્તાનના હવાઈ વિસ્તારને બંધ રાખવાની સમય મર્યાદાને 12 જુલાઈ સુધી વધારવામાં આવશે

નવી દિલ્હી: પાકિસ્તાનના નાગર વિમાનન પ્રાધિકરણે પોતાના હવાઈ વિસ્તારને બંધ રાખવાની અવધિને 12 જુલાઈ સુધી વધારી દીધી છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારત સાથેના વધતા તણાવને ધ્યાનમાં રાખતા હવાઈ વિસ્તારને 28 જુનસુધી બંધ રાખવાનું એલાન કર્યું હતું અને હવે તેને વધારે લંબાવીને 15 દિવસનો સમય વધારી દેવામાં આવ્યો છે.

(6:31 pm IST)