દેશ-વિદેશ
News of Thursday, 28th June 2018

કેન્યામાં ભીષણ આગ લાગવાના કારણે 15ના મોત

નવી દિલ્હી: નૈરોબીમાં ગિકોમબા બજારમાં લાગેલ ભીષણ આજ્ઞા કારણે 15 લોકો મોતને ભેટ્યા છે ક્ષેત્રીય સમન્વયક દ્વારા મળેલ માહિતી મુજબ આજે સવારના સમયે ભયાનક ઘટના બની છે જેમાં 15 લોકો  મોતને ભેટ્યા છે તેમને જણાવ્યું કે આગ લાગવા પાછળ ક્યુ કારણ જવાબદાર છે તે જાણવામાં આવી રહ્યું નથી કહેવાય રહ્યું છે કે લાકડીના ગોડાઉનમાં આગ લાગી હતી.જેમાં 70 લોકોને ઇજા પહોંચી છે.

(6:34 pm IST)