દેશ-વિદેશ
News of Thursday, 28th February 2019

કાયરોમાં ટ્રેન દુર્ઘટનામાં મ્રુતકઆંક વધીને 20એ પહોંચ્યો

નવી દિલ્હી: કાયરોમાં બુધવારના રોજ થયેલ ટ્રેન દુર્ઘટનામાં મૃતક આંક વધીને 20 પહોંચ્યો છે. સિવાય ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ફ્યુલ ટેંકમાં આગ લાગવાના કારણે ઘટના બની હોવાની માહિતી મળી રહી છે અને ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. પર્યટન મંત્રી હિશરમ અરાફતે  ઘટના પછી પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. આગ લાગવાની ઘટના બનતા લોકો પોતાનો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગવા લાગ્યા હતા.

 

(7:28 pm IST)