દેશ-વિદેશ
News of Wednesday, 26th June 2019

ધાર્મિક વિચારોને કારણે કયારેય પરમાણુ હથિયાર નહી ખરીદીએઃ ઇરાની વિદેશ મંત્રીની સ્પષ્ટતા

ઇરાનના વિદેશમંત્રી મોહમદ જાવેદ જરીફએ કહ્યું છે કે ધાર્મિક વિચારોને કારણે એમનો દેશ કયારેય પરમાણુ હથિયાર ખરીદશે નહી.

એમણે ઇરાન પર હુમલો રોકવાના સંબંધમા અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર કહ્યું શુ ખરેખર તમે ૧પ૦ લોકોને લઇ ચિંતિત હતા. આપે કેટલી પેઢીઓનો આ હથિયારોથી સફાયો કરી દીધો.         

(10:49 pm IST)