દેશ-વિદેશ
News of Wednesday, 26th June 2019

પાકિસ્તાને 58 સિખ શ્રધ્ધળુઓને વીઝા આપવાની મનાઈ કરી

નવી દિલ્હી: પાકિસ્તાને બુધવારના રોજ 58 સિખ શ્રદ્ધાળુઓને વિઝા આપવાની ના કહી દીધી છે આ લોકો મહારાજા રણજિત સિંહની પુણ્યતિથિ માનવવા માટે પાકિસ્તાન જવા ઇચ્છતા હતા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમીટીના વિઝા માટે 282 લોકોને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 224ને વિઝા આપવામાં આવ્યા છે અને 58 લોકોને વિઝા ન આપ્યા હોવાની માહિતી મળી રહી છે.

(6:43 pm IST)