દેશ-વિદેશ
News of Saturday, 26th May 2018

પાકિસ્તાનમાં ખસરેના પ્રકોપથી સાત બાળકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: ભારતમાં આ દિવસોમાં નિપાહ નો ભય જોવા મળી રહ્યો છે ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં ખાસરાનો વાયરસ કાળ બનીને આવી ગયો છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે આ કારણે 7 બાળકોના મોત નિપજ્યા છે પાકિસ્તાનની એક સ્થાનિક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી આ બીમારી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ચાર બાળકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે.

(7:02 pm IST)