દેશ-વિદેશ
News of Monday, 25th March 2019

નવી ટેક્નિકની મદદથી આંખના કેંસરની તપાસ થઇ શકશે

નવી દિલ્હી: વૈજ્ઞાનિક નવી નવી ટેક્નિકની શોધ કરીને આપણું જીવન ખુબજ સરળ બનાવી રહ્યા છે ડોકટરી જગ્યામાં વૈજ્ઞાનિકો લાઈલાજ બીમારીઓની  સારવારની જુદી જુદી શોધ કરી રહ્યા છે હવે શોધકર્તાઓએ સ્વચાલિત ટેક્નિકની શોધ કરી છે જેની મદદથી આંખોના કેંસરની  સારવાર કરી શકાશે તેમજ બાયોપ્સીની જરૂરતને ઓછી પણ કરી શકાશે।

(6:13 pm IST)