દેશ-વિદેશ
News of Sunday, 25th February 2018

સીરીયામાં ૩૦ દિવસ સંઘર્ષ વિરામના નિર્ણયને યુએન સુરક્ષા પરિષદની મંજુરી

સીરીયા : સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સર્વ સંમતિ બાદ ૩૦ દિવસના સીરીયા સંઘર્ષ વિરામ પ્રસ્તાવને અનુમતી આપી છે. દરમિયાન પ્રભાવિત ક્ષેત્રમાં સ્વાસ્થય સહાય મોકલી શકાય.

દરમિયાન બિટન સ્થિત નિગરાણી સંગઠન સીરીયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઇટસે કહ્યું કે પ્રસ્તાવ પસાર થયાના થોડા સમય પછી પૂર્વ ઘોતામાં સીરીયાના જંગી વિમાોએ બોંબમારો કર્યો હતો.

(2:47 pm IST)