દેશ-વિદેશ
News of Thursday, 24th May 2018

મૃત્યુના 400 વર્ષ પછી આજે થાશે ડચ કર્નલનો અંતિમ સંસ્કાર

નવી દિલ્હી: ફિશિયન શહેરમાં આજે એક ડચ કર્નલનું તેમના મૃત્યુના લગભગ 400 વર્ષ પછી સૈન્ય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે.ડચ સેનાના પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કર્નલ સ્ચેલટે વાન અયશમની 80 વર્ષની વય સુધી ચાલેલ લડાઈમાં 1637માં તેમનું મોત નીપજ્યું હતું સ્પેનના શાસકોથી આઝાદીની સમયે આ લડાઈ ચાલી રહી હતી અને તેમના મૃત્યુના 400 વર્ષ પછી સૈન્ય સમ્માન સાથે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

(6:42 pm IST)