દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

સાઉદી અરબએ આતંકવાદના ગુન્હામાં ૩૭ નાગરિકોને આપી મોતની સજા

ઉદી અરબની સુરક્ષાને અસ્થિર કરવા માટે આતંકવાદી સેલ બનાવવાના જુર્મમા મંગળવારના ૩૭ નાગરીકોને મોતની સજા આપી, જયારે એકને શુળી પર ચડાવ્યો. સાઉદીમા ગંભીર અપરાધના દોષીને જ શુળી પર ચડાવવામા  આવે છે. સાઉદીએ કહ્યું પ્રેસ એજન્સી ર૦૧૯ મા અત્યાર સુધીમાં ૧૦૦ લોકોને મોતની સજા દઇ ચુકી છે.

 

(12:04 am IST)