દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

શ્રીલંકાના હુમલાખોર ભણેલ-ગણેલ હતાઃ એક તો યુકેથી ભણેલ હતો : મંત્રી

શ્રીલંકામાં રવિવારના થયેલ સીરિયલ બમ ધમાકા વિશે મંત્રી રૂવાન વિજેવર્દને બતાવ્યુ છે કે આત્મઘાતી હુમલાખોરોમાંથી વધારે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગથી હતા અને એકનો અભ્યાસ વિદેશમાં થયો હતો. એમણે બતાવ્યુ કે જયાદાતર હુમલાખોરો આંતરરાષ્ટ્રીય કનેકશન્સ હતા અને એક આત્મઘાતી હુમલાખોરએ યુકેથી ભણ્યા પછી ઓસ્ટ્રેલિયાથી પોસ્ટ ગ્રેજયુએશન કર્યુ હતુ.

(11:20 pm IST)