દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

મ્યાંમારમાં કચરાનો ઢગલો ખસતા ભુસખ્લનના કારણે 90ના મોત

નવી દિલ્હી: મ્યાંમારના ઉતરી રાજ્ય કચીનમાં કિંમતી પથ્થર હરિતાશમ જૈડ ની એક ખાણમાં કચરાનો વિશાળકાય  ઢગલો ખસી જવાના કારણે થયેલ ભુસખ્લનમાં 90 લોકો મોતને ભેટ્યા છે આ ઝપેટમાં એક કર્મી પણ આવી ગયો છે  મૃતકોમાં ખનનકર્મીઓ સિવાય  અન્ય લોકો પણ ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:22 pm IST)