News of Wednesday, 24th April 2019
મ્યાંમારમાં કચરાનો ઢગલો ખસતા ભુસખ્લનના કારણે 90ના મોત
નવી દિલ્હી: મ્યાંમારના ઉતરી રાજ્ય કચીનમાં કિંમતી પથ્થર હરિતાશમ જૈડ ની એક ખાણમાં કચરાનો વિશાળકાય ઢગલો ખસી જવાના કારણે થયેલ ભુસખ્લનમાં 90 લોકો મોતને ભેટ્યા છે આ ઝપેટમાં એક કર્મી પણ આવી ગયો છે મૃતકોમાં ખનનકર્મીઓ સિવાય અન્ય લોકો પણ ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.
(6:22 pm IST)