દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

કાંગો ગણરાજયમાં નાવડી ડૂબી જતા 37 લોકોના મોત

નવી દિલ્હી:કાંગો ગણરાજયમાં નાવડી ડૂબી જવાના કારણે આ દુર્ઘટનામાં 37લોકો મોતને ભેટ્યા છે આ બનાવની પહેલા એક નાવડી ડૂબી ગઈ હતી જેમાં લગભગ 130 લોકો સવાર હતા મનીએમાં પ્રાંતના કાર્યવાહક ગવર્નર પૈપી હોમિયોગ ટોચોપાઈ  એ જણાવ્યું છે કે ઘટનાસ્થળ પર 16 લોકો જીવિત મળ્યા હતા.

(6:20 pm IST)