News of Tuesday, 23rd October 2018
પત્રકારના મોતના મામલે અમે સંકટમાંથી પસાર થઇ રહ્યા છીએઃ સઉદી ઉર્જામંત્રી
તુર્કીમાં આવેલ સઉદી વાણિજયક દૂતાવાસના પત્રકાર જમાલ ખાશોગીની મોતને બિભત્સ બતાવતા સઉદી ઉર્જા મંત્રી ખાલિદ અલ ફાલિહ એ કહ્યુ કે અમે જાણીએ છીએ કે આ દિવસો મુશ્કેલ છે અને અમે સંકટનો સામનો કરી રહ્યા છીએ. જયારે ખાશોગીની હત્યા બાદ ઘણા દેશો અને ઉધોગપતિઓએ સઉદીમાં થઇ રહેલ સંમેલનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
(12:05 am IST)