દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

વિદેશમાં પણ ગાંજાનું સેવન કરવાવાળા નાગરીકો ઉપર કાર્યવાહી થશેઃ દક્ષિણ કોરીયા

દક્ષિણ કોરીયાની પોલીસે કેનેડામાં રહેવાવાળા પોતાના નાગરીકોને કહ્યું કે જો તે ગાંજાનુ સેવન કરશે તો સ્વદેશ પરત આવશે ત્યારે તેમની સામે કાર્યવાહી થશે. કોરીયાના કાનુનમા આના માટે  પ સાલની સજાની જોગવાઇ છે.  જયારે  કોરીયાના નાર્કોટીકસ વિભાગ, ગાંજા વૈેદ્ય કરવાવાળા દેશોમાં પણ એમનું સેવન કાનુનનુ ઉલ્લંઘન છે.

(12:05 am IST)