News of Tuesday, 23rd October 2018
પત્રકાર જમાલ ખાશોગીની હત્યા પૂર્વ નિયોજીત હતીઃ તુર્કી રાષ્ટ્રપતિ
તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ અર્દોઆન એ મંગળવારના કહ્યું કે એમની પાસે પુરતા પુરાવા છે. જે સઉદી અરબના પત્રકાર જમાલ ખાશોગીની હત્યા પૂર્વનિયોજીત હતી. એમણે કહ્યું કે આ મામલામાં ૧૮ સંદિગ્ધો પર તુર્કીમાં કેસ ચાલવો જોઇએ. અર્દોમાનએ હત્યાનો આદેશ આપવાળા થી લઇને હત્યા કરવાવાળાને કાયદાના દાયરામાં આવવું જોઇએ.
(11:54 pm IST)