દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

ભારત વિરુદ્ધ આક્રમક અભિયાન શરૂ કરશે પાકિસ્તાન

નવી દિલ્હી: 1960ની સિંધુ જળ સંધિને લઈને પાકિસ્તાન પોતાની ચિંતાઓ પર ધ્યાન આકર્ષિત કરવા માટે ભારત વિરુદ્ધ આક્રમકઃ અભિયાન શરૂ કરશે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારતે પાકિસ્તાનના અધિકારીઓને જમ્મુ-કશ્મીરમાં બે પાનબીજલી પરિયોજનાનો પ્રવાસ ન કરવા દેવા પર પાકિસ્તાને આ મુદ્દા પર વિરોધ દર્શાવીને અભિયાન ચલાવવાની કામગીરી હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે.

(5:19 pm IST)