News of Monday, 23rd April 2018
અલગ-અલગ અભિયાન હેઠળ લીબિયાઈ નૌસૈનાએ 11 પ્રવાસીઓના મૃતદેહ કાઢ્યા
નવી દિલ્હી: લીબિયાઈ નૌસૈનાનું કહેવું છે કે તેમને અલગ અલગ અભિયાનોમાં 11 પ્રવાસીઓના મૃતદેહ મેળવ્યા છે જયારે 283 લોકોના જીવને બચાવી લીધા છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ નૌસૈનાના પ્રવક્તા કાસીમે જણાવ્યું કે તટરક્ષક બળોના દળે સબ્રથ તટથી 8 કિલોમીટર દૂર એક ગેરકાનૂની રીતે પ્રવેશ કરી આવતા 11 પ્રવાસીઓના મૃતદેહ અને 283 પ્રવાસીઓના જીવને બચાવી લીધા છે.
(6:14 pm IST)