દેશ-વિદેશ
News of Friday, 23rd March 2018

ચેક ગણરાજયમાં રસાયણ ફેક્ટ્રીમાં વિસ્ફોટમાં 6ની મોત

નવી દિલ્હી: ચેક ગણરાજ્યની રાજધાની પાસે ગુરુવારના રોજ રાસાયણિક સાયંત્રમાં  એક ભયાનક વિસ્ફોટ થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ હાદસામાં અંદાજે 6 લોકોના મોત નિપજ્યા છે વિસ્ફોટ પ્રાગના ઉત્તરમાં ક્રાલુપી નાડ વલટાવા શહેરના યુનીપેટ્રોલ સુવિધા કેન્દ્ર પર થયો હતો હાલમાં વિસ્ફોટ થવા પાછળનું કારણ જાણવામાં નથી આવી રહ્યું પરંતુ આ ઘટનામાં ઘણા લોકોને ગંભીર રીતે  ઇજા પહોચિ છે.

(7:34 pm IST)