દેશ-વિદેશ
News of Monday, 22nd October 2018

શોધકર્તાઓએ બનાવ્યુ નવુ ટૂલઃ કાર્યસ્થળ પર સતર્કતાની ભાળ લગાવી શકે.

એસીએમ ડીજીટલ લાયબ્રેરીમા પ્રકાશીત અધ્યક્ષના જણાવ્યા મુજબ શોધકર્તાઓએ એક ટુક વિકસિત કરેલ છે. જે આંખોની પુતળી આકારને માપી કાર્યસ્થળ પર કોઇપણ વ્યકિતની સર્તકતાનો પતો લગાવી શકે છે. શોધકર્તાઓએ જણાવેલ કે અમારી સતર્કતા ઘટતી-વધતી રહે છે. એવામા જો અમે કોઇ પેટર્ન શોધી લઇએ તો આ દિવસભરની યોજના  બનાવવામાં મદદગાર થાય.

(12:04 am IST)