દેશ-વિદેશ
News of Thursday, 22nd August 2019

જીવલેણ છે વાયુ પ્રદુષણ: હદય રોગને આપી રહ્યું છે આમંત્રણ: સંશોધન

નવી દિલ્હી: ઝેરીલા વાયુ પ્રદૂષણના  સંપર્કમાં આવવાના કારણોસર હદય અને શ્વાસની બીમારીઓના મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે એક વૈશ્વિક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ચીનના ફુદાન વિશ્વવિદ્યાલયના સંશોધકોએ જણાવ્યું છે કે 24 દેશોના એક રિપોર્ટ પછી મળેલ આંકડા મુજબ વાયુ પ્રદૂષણના કારણે લોકો હદય રોગ તેમજ શ્વાસની બીમારીને આમંત્રણ આપી રહ્યા છે. આ માટે વાતાવરણમાં રાસાયણિક પરિવર્તન આવવાના કારણોસર બનતું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:26 pm IST)