દેશ-વિદેશ
News of Wednesday, 22nd May 2019

મિસ્ત્રમાં 16 આતંકવાદીને મારવામાં આવ્યા

નવી દિલ્હી: મિસ્ત્રના ઉતરી સિનાઇ પ્રાયદ્વીપમાં પોલીસના તપાસ અભિયાન દરમ્યાન ઓછામાં ઓછા 16 શંકાસ્પદ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે મિસ્ત્રના ગૃહ મંત્રાલયદ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓની જગ્યા પર છાપો મારીને મોટી સંખ્યામાં વિસ્ફોટક હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે તેમજ 16 આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

(6:00 pm IST)