દેશ-વિદેશ
News of Friday, 22nd February 2019

માનવી માટે લેવામાં આવ્યો 6 શ્વાનનો જીવ

નવી દિલ્હી: કહેવાય છે કે માનવીનું  જો કોઈ વફાદાર જાનવર હોય તો છે  શ્વાન છે અને જો એજ વફાદાર શ્વાનને તો પોતાના મલિક માટે જીવ ગુમાવવાની નોબત આવે તો તે જરા પણ પાછો પગ કરતો નથી  સ્વીડનમાં એક અનોખી ઘટના સામે આવી છે કારણ કે ત્યાં માનવી માટે શ્વાનને ખતમ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે  સ્વીડનની પ્રયોગશાળામાં થઇ રહેલ પ્રયોગના કારણે સહુ કોઈએ પોતાનો વિરોધ દાખવ્યો હોવાની માહિતી મળી રહી છે.

(6:09 pm IST)