દેશ-વિદેશ
News of Wednesday, 21st October 2020

પાકિસ્તાનના કરાંચીમાં ત્રણ માળની બિલ્ડિંગમાં થયેલ વિસ્ફોટના કારણોસર ત્રણ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: પાકિસ્તાનના વ્યાપારી શહેર કરાચીમાં એક ચાર માળની ઈમારતમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકો માર્યા ગયા છે અને અનેક ઘવાયા છે. કરાચી યુનિ. સામેજ આવેલી ઈમારતમાં વિસ્ફોટ હતો. જો કે તેમાં સિલીન્ડર બ્લાસ્ટસ હોવાનું માનવામાં આવે છે. પોલીસે તપાસ શરુ કરી છે.

(6:41 pm IST)