News of Tuesday, 21st August 2018
અફઘાન બળોએ બંધક બનાવવામાં આવેલ 149 લોકોને છોડાવ્યા
નવી દિલ્હી: અફઘાન બળોએ ઉતરી કૂદુંજ પ્રાંતમાં આજે એક અભિયાન ચલાવીને તાલિબાન દ્વારા થોડા સમય પહેલા અપહરણ થયેલ 149 લોકોને છોડાવી લીધા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 21 લોકોને છોડાવવા માટે આ વિસ્તારમાં બપોરના સમયથી અભિયાન શરૂ રાખવામાં આવ્યું હતું આ અભિયાન અફઘાન બળોના મનોબળ ઉંચુ કરવા માટે સાબિત થઇ શકે છે જે દેશભરમાં ફરીથી માથું ઉંચુ કરી રહેલ તાલિબાનને રોકવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
(6:05 pm IST)