દેશ-વિદેશ
News of Monday, 20th August 2018

પાદરીએ 1000 બાળકોને ધમકી આપી બળાત્કાર કરતા અરેરાટી

નવી દિલ્હી: પેસિલવેનિયામાં રોમન કૈથોનિક પાદરીઓ દ્વારા ધાર્મિક અનુષ્ઠાનો,ચિન્હો અને નર્કમાં જવાની ધમકી આપીને 1000થી વધુ બાળકોને શારીરિક ત્રાસ અને બળાત્કારનો સામનો કરવાની ઘટના સામે આવી છે દેશના શીર્ષ અભિયોજકે અને ધર્મનું ઉપયોગ હથિયારથી કરવા જેવું જણાવ્યું છે એક મોટા શખ્સે જણાવ્યું હતું કે રાજ્યમાં પાદરીઓએ બાળકોને ધાર્મિક વિશ્વાસ અને ચર્ચમાં વિશ્વાસનો ઉપયોગ શારીરિક શોષણ અને અપરાધ બાદ તેને ચૂપ કરાવવા માટે કર્યો છે.

(6:26 pm IST)