News of Wednesday, 20th June 2018
ઇન્ડોનેશિયા : નાવડી ડૂબવાની ઘટનામાં લાપતા લોકોની સંખ્યા 166એ પહોંચી
નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના અધિકારો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુમાત્રાની એક લોકપ્રિય નદીમાં નાવડી ડૂબી જવાના કારણે લાપતા થયેલ લોકોની સંખ્યા વધીને હવે 166એ પહોંચી ગઈ છે આ સંખ્યા પૂર્વમાં લગાવેલ એક અનુમાન કરતા વધુ હોવાનું જાણવામાં આવી રહ્યું છે નાવડીના ચાલકો પાસે યાત્રિકોનો કોઈ પણ પ્રકારનો રેકોર્ડ નથી તેનું કહેવું છે આપદા અધિકારીઓએ ઘટના બાદ સ્થાન પર પહોંચી મળેલ સૂચના મુજબ તેમજ મળેલ આધાર મુજબ લાપતા લોકોની શોધખોળ કરી છે અને આ આંકડો જણાવ્યો છે.
(7:00 pm IST)