News of Monday, 19th November 2018
પત્રકાર જમાલ ખાશોગી હત્યા મામલે સીઆઇએનો રીપોર્ટ અપરિપકવઃ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે તુર્કીમાં આવેલ સાઉદી અરબીના દૂતાવાસમાં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા મામલે તપાસ એજન્સી સીઆઇએ નો રીપોર્ટ અધુરો છે. અને પુરો રીપોર્ટ મંગળવાર સુધીમાં આવી જવાની આશા છે. અહેવાલ પ્રમાણે વોશિંગ્ટન પોસ્ટ સીઆઇએ મેળવ્યું કે ખાશોગીની હત્યાનો આદેશ સાઉદી ક્રાઉન પ્રિંસ મોહમદ બિન સલમાન એ આપ્યો હતો.
(10:56 pm IST)