દેશ-વિદેશ
News of Friday, 19th July 2019

બાલાકોટ હુમલા પછી પાકિસ્તાનને થયું 8 અરબનું નુકશાન

નવી દિલ્હી: પાકિસ્તાનને ફેબ્રુઆરીમાં બાલાકોટ હવાઈ હુમલા પછી પોતાનું વાયુ ક્ષેત્ર બંધ કરવાથી 8 અરબ લાખ રૂપિયાનું નુકશાન થયું હતું એક સ્થાનિક  સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીમાં ભારતીય વાયુસેનાએ પુલવામાંમાં થયેલ આતંકવાદી હુમલા પછી  બાલાકોટ સ્થિત એક શિવિર પર હુમલો કર્યો હતો આ પછી પાકિસ્તાને પણ પોતાનું વાયુ ક્ષેત્ર સંપૂર્ણ રીતે બંધ કરી દેતા તેને 8 અરબ લાખનું નુકશાન થયું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:39 pm IST)