News of Thursday, 19th July 2018
ઉત્તર-પશ્ચિમ નાઈજિરિયાના ગામોમાં હુમલામાં 30 મોતને ભેટ્યા
નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમ નાઈજિરીયાના ગામમાં હુમલા દરમ્યાન ઓછામાં ઓછા 30 લોકોના મોત નિપજ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘાતક હુમલો મવેશી ચોરી અને અપહરણ કરનાર લોકોએ કર્યો છે જામફરા રાજ્યના મારાદુન જિલ્લાના પાંચ ગામોમાં મંગળવારના રોજ બપોર પછીના સમયે આ ઘાતકી હુમલો થયો હતો લૂંટારૃઓએ અંધાધુંધ ગોળીબારી કરી હતી.
(6:13 pm IST)