દેશ-વિદેશ
News of Friday, 19th April 2019

20 વર્ષ થયા હોવા છતાં પણ જીવતા છે આ બીમારીના બેક્ટેરિયા

નવી દિલ્હી:ભારતમાં 2005માં ઘોષણા કરવામાં આવી હતી કે કુષ્ઠઉ પર વિજય મેળવી લેવામાં આવ્યો છે પરંતુ આગળ જતા આ એકદમ ખોટું સાબિત થયું છે આ દરમ્યાન દેશમાં ઉન્મુલનને લઈને ચાલી રહેલ અભિયાનમાં સંક્રમણને નિયંત્રિત કરવામાં ખુબજ  સફળતા મળી છે 20 વર્ષ થયા હોવા છતાં પણ આ રોગના બેક્ટેરિયા હજુ પણ જીવિત હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:25 pm IST)