દેશ-વિદેશ
News of Tuesday, 19th March 2019

પાકિસ્તાનમાં વાયુ સેનાએ લડાકુ વિમાનને રાજમાર્ગ પર ઉતાર્યું

નવી દિલ્હી: પાકિસ્તાન વાયુ સેનાના લડાકુ વિમાનોએ પરિચાલન તૈયારી હેઠળ સોમવારના રોજ રાજમાર્ગથી ઉડાન ભરી અને ત્યાં જ તેને ઉતારી પણ દીધું છે એક અધિકારીક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુ સેનાના આતંકવાદ નિરોધક અભિયાન હેઠળ પાકિસ્તાનન ઘણાબધા વિસ્તારમાં પ્રશિક્ષણ શિવિરને 26 ફેબ્રુઆરીના નિશાન બનાવીને આ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(7:42 pm IST)