News of Wednesday, 18th September 2019
ગરુદ્વારામાં ઘૃણા ભર્યો સંદેશ લખનાર શખ્સને અદાલતે 16 મહિનાની કેદની સજાની સુનવણી કરવામાં આવી
નવી દિલ્હી: અમેરિકામાં 2017માં એક ગરુદ્વારામાં ઘૃણા ભર્યો સંદેશ લખવાના આરોપસર એક 29 વર્ષીય શખ્સને અદાલતે 16 મહિનાની સજાની સુનવણી કરી છે લોસ એજીલીસની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આર્ટયોમ મનુક્યનને સજા પહેલા આપવામાં આવેલ સજાની સાથે જ ગણવામાં આવશે।
પોલીસ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ 2017માં આ શખ્સે એક ગુરુદ્વારાની બહાર ઘૃણા ભર્યા સંદેશો લખ્યા હતા ગુરુદ્વારની દીવાલ પર લખ્યું હતું કે સીખો પર પરમાણુ બોંબથી હુમલો કરો અને પોતાના દેશ જતા રહો આ પ્રકારના સંદેશો ગુરુદ્વારાની દીવાલ પર લખતા અદાલતે તેમને સજાની સુનવણી કરી છે.
(6:30 pm IST)