News of Wednesday, 17th July 2019
થાઇલેન્ડના નવા મંત્રી મંડળએ શપણ લીધા, પ વર્ષ પછી થયો સૈન્ય શાસનનો અંત
થાઇલેન્ડમાં પ વર્ષ પછી સૈન્ય શાસન પછી નિર્વાચિત સરકારના મંત્રી મંડળએ મંગળવારના શપથ લીધા.
જો કે પ્રાયુથ યાન ઓચા જ બીજી વખત પ્રધાનમંત્રી નિર્વાચિત થયા છે. જેમણે ર૦૧૪ માં તખ્તાપલટ દ્વારા સતા મેળવી હતી. અને સૈન્ય શાસન લગાવ્યું હતુ.
થાઇલેન્ડના રાજા મહા વાજી રાલોંગ કોર્ન એ ૩૬ સભ્યોવાળા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની અધ્યક્ષતા કરી હતી.
(12:04 am IST)