દેશ-વિદેશ
News of Tuesday, 18th June 2019

યુએસમાં રહેતા ભારતીય શખ્સએ પરિવારની હત્યા કર્યા પછી પોતે આત્મ હત્યા કરી

         અમેરિકાના આયોવામા રહેતા ભારતીય ચંદ્રશેખર સુંકારા (૪૪) એ પત્ની લાવણ્યા અને બે સગીર પુત્રોની  ગોળી મારી હત્યા કર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ચારેયના મૃતદેહ એમના ઘરમાંથી મળ્યા હતા. પોલીસએ કહ્યું લાવણ્યા અને બે પુત્રોનુ જે રીતે મોત થયુ તે હત્યા છે. ચંદ્રશેખરનુ મોત આત્મહત્યા છે.

(10:58 pm IST)