દેશ-વિદેશ
News of Thursday, 18th April 2019

પુર્તગાલમાં બસ દુર્ઘટનામા ર૯ લોકોના મૃત્યુઃ ર૬ ઘાયલ થયા

સ્થાનીય મીડીયાના જણાવ્યા મુજબ પુર્તગાલના માદેઇરામા થયેલ એક બસ દુર્ઘટનામા ર૯ લોકોના મૃત્યુ થયા છે.  જેમા વધારે જર્મનીના પર્યટકો છે. દુર્ઘટનામા ર૬ લોકો ઘાયલ થયાના ખબર છે. રીપોર્ટ મુજબ લગભગ પપ લોકોને લઇ જઇ રહેલ બસ રસ્તાની નીચે ઢોળાવ પર બનેલ મકાન સાથે ટકરાયેલ.

(11:18 pm IST)