દેશ-વિદેશ
News of Thursday, 18th April 2019

લીબિયાની રાજધાનીમાં જંગના કારણે 200થી વધુ લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મળેલ માહિતી મુજબ ત્રિપોલીમાં 205 લોકો મોતને ભેટ્યા છે જેમાં 18 સામાન્ય નાગરિક છે આ સિવાય બે અઠવાડિયા સુધી ચાલેલ લડાઈમાં અત્યારસુધીમાં 913લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. મોડીરાત્રે ત્રિપોલીમાં વસ્તીવાળા વિસ્તારમાં ગોળીબારી કરવામાં આવી હતી જેમાં મૃતકોની સંખ્યા 200એ પહોંચી ગઈ છે.

(6:48 pm IST)