દેશ-વિદેશ
News of Friday, 18th January 2019

પાક પીએમના રૂપમાં પ વર્ર્ષ નહી ટકી શકે ઇમરાનખાનઃ જરદારી

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસીફ અલી જરદારીનો દાવો છે કે પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાનો પ વર્ષનો કાર્યકાળ પુરો નહી કરી શકે. એમણે કહ્યું કે અવામથી એમને કોઇ સંબંધ જ નથી. પ્રધાનમંત્રી (ઇમરાન) આમ જનતામાંથી નથી આવ્યા અને એમનો જનતા પાસે જવાનો ઇરાદો નથી.

(10:36 pm IST)