દેશ-વિદેશ
News of Friday, 18th January 2019

આલ્કોહલ પોયઝનીંગથી બચવા માટે ડોકટરોએ દર્દીના પેટમાં પ લીટર બીયર ભર્યો

વિયેતનામની એક હોસ્પિટલમાં ડોકટરોએ આલ્કોહલ પોયઝનીંગથી પીડીત એક ૪૮ વર્ષીય દર્દીને બચાવવા માટે એના પેટમાં પ લીટર બીયર ભરી દીધી. દર્દીના લોહીમાં મેથેનોલ સામાન્ય સ્તરથી ૧૧૧૯ ગણું વધારે હતુ અને આને ઓછુ કરવા માટે બિયર ભરવામાં  આવ્યુ. અહેવાલ પ્રમાણે  આ સમયે હોસ્પિટલમાં કોઇ અન્ય આલ્કોહલ ઉપલબ્ધ ન હતી.

(10:26 pm IST)