દેશ-વિદેશ
News of Friday, 18th January 2019

અહીંયા મૃત્યુ પછી પણ મૃતદેહને સંભાળીને રાખવામાં આવે છે

નવી દિલ્હી: લોકો પોત પોતાના ધર્મ મુજબ કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી  તેના મૃતદેહ સાથે કા દફનાવતા હોય છે અથવા અગ્નિ સંસ્કાર કરતા હોય છે  પરંતુ દુનિયામાં એક એવી પણ પ્રજાતિ છે જે પોતાના પૂર્વજોના મૃત્યુ પછી તેને શરીરને ઘરમાં રાખે છે અને તેને એકદમ શણગારીને રાખે છે ન્યુંગીની સ્થિત પાપુઆમાં પહાડોની વચ્ચે આ પ્રજાતિ આવેલ છે આ જનજાતિના લોકો પોતાના પૂર્વજોના મૃતદેહને સજાવીને ઘરમાં રાખે છે.

 

(6:09 pm IST)