અફઘાનિસ્તાનમાં સેનાના અભિયાનમાં ઓછામાં ઓછા સાત તાલિબાની આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા: અન્ય આંઠની ધરપકડ
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના વારદાક અને પક્તિક પ્રાંતમાં સેનાના અભિયાનમાં ઓછામાં ઓછા સાત તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય આંઠ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વરદક અને પઁક્તિકા પ્રાંતમાં અભિયાન ચલાવીને સાત આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ મોટી સંખ્યામાં હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
તાલિબાન તરફથી આ અભિયાનના સંબંધમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી કહેવાય રહ્યું છે તાલિબાને અફઘાનિસ્તાની સરકાર વિરુદ્ધ ઘણા વર્ષોથી યુદ્ધ કરવાની વાત જણાવી હતી દેશમાં રાજનીતિક અસ્થિરતાના કારણે ઇસ્લામિક સ્ટેટ તથા અલ કાયદા જેવા આતંકવાદી સમુહોને માથે લઇ લીધું છે.