દેશ-વિદેશ
News of Thursday, 17th May 2018

મિસ્ત્રમાં સેનાની કાર્યવાહીમાં 19 આતંકીઓના મોત

નવી દિલ્હી: મિસ્ત્રના સિનાઇ ક્ષેત્રમાં થોડા દિવસોમાં સેનાની જગ્યામાં 19 આતંક્વાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા મિસ્ત્રના સૈન્ય બળે આજે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દરોડા કોમ્પ્રિહેસિવ ઓપરેશન સિનાઇ 2018 હેઠળ કરવામાં આવ્યું હતું અભિયાન ઉત્તર તેમજ મધ્ય સિનાઈમાં આતંકવાદીને ખતમ કરવા માટે ફ્રેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાન હેઠળ 19 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય 20ની ધરપકડ કરવામાં આવી છે.

(6:42 pm IST)