News of Wednesday, 17th April 2019
હવે બરફવર્ષાના કારણે નહીં થાય નુકશાન: નવા ડિવાઇસથી બનશે વીજળી
નવી દિલ્હી: શિયાળાના વાતાવરણમાં વરસાદ પડવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જતું હોય છે અને ઘણાબધા વિસ્તારમાંતો કેટલાય દિવસો સમસ્યા સર્જાતી હોય છે વૈજ્ઞાનિકોએ હવે એક નવા દિવાસીની શોધ કરી છે જેનાથી બર્ફવર્ષાના કારણે પરેશાન લોકોને ચિંતા કરવાની કારણ કે એક નવા ડિવાઇસની મદદથી વીજળી ઉત્પ્ન્ન કરી શકાશેઅમેરિકી યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા લોસ એઝીલસે આ માટે પ્રથમવાર 3ડી પ્રિન્ટેડ ડીવાઈસ બનાવવામાં સફળતા મેળવી છે.
(6:16 pm IST)