દેશ-વિદેશ
News of Thursday, 17th January 2019

સીરિયામાં વિસ્ફોટમાં 30ના મોત

નવી દિલ્હી: સીરિયાના ઉતરી વિસ્તારમાં કુર્દિશ લડાકુની જગ્યાવાળા  મનબીજ  શહેરમાં આજરોજ એક વિસ્ફોટમાં 30 નાગરિકો મોતને ભેટ્યા છે  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મનબીજ  શહેરમાં મધ્યમાં અમેરિકી બળના ગશ્ત દરમ્યાન આ હુમલો થયો હતો. વિસ્ફોટમાં ઘણાબધા સૈનિકને ગંભીર રીતે ઇજા પહોંચી છે તે વિષે ચોક્કસ આંકડો હજુસુધી મળી રહ્યો નથી  પોલીસ આ હુમલા પાછળ જવાબદાર પરિબળોની શોધ કરી રહી છે.

(6:20 pm IST)