News of Saturday, 15th December 2018
પાકિસ્તાનમાં 23 ભારતીય સિખના પાસપોર્ટ ગાયબ
નવી દિલ્હી: પાકિસ્તાનના 23 ભારતીયોના પાસપોર્ટ ગાયબ કર્યા છે જેના કારણે દેશની સુરક્ષાને મોટો ખતરો ઉભો થઇ શકે તેવી આશંકા જણાઈ રહી છે.આ બધા પાસપોર્ટ એ સિખ તીર્થયાત્રીઓના છે જે પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારામાં યાત્રા માટે જવાના હતા એમાંથી એક કરતારપુર સાહેબ પણ છે જેના માટે ગયા મહિને ભારત અને પાકિસ્તાનમાં ગલિયારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
(6:35 pm IST)