દેશ-વિદેશ
News of Saturday, 15th December 2018

પાકિસ્તાનમાં 23 ભારતીય સિખના પાસપોર્ટ ગાયબ

નવી દિલ્હી: પાકિસ્તાનના 23 ભારતીયોના પાસપોર્ટ ગાયબ કર્યા છે જેના કારણે દેશની સુરક્ષાને મોટો ખતરો ઉભો થઇ શકે તેવી આશંકા જણાઈ રહી છે.આ  બધા પાસપોર્ટ સિખ તીર્થયાત્રીઓના છે જે પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારામાં યાત્રા માટે જવાના હતા એમાંથી એક કરતારપુર સાહેબ પણ છે જેના માટે ગયા મહિને ભારત અને પાકિસ્તાનમાં ગલિયારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

(6:35 pm IST)