News of Tuesday, 16th April 2019
ઉલ્કાપિંડોના વરસાદને કારણ ચંદ્રમાંથી વરાળના રૂપમા નીકળે છે પાણી : નાસા
ફોટો : ૧૪ ( ઉલ્કાપીંંડ )
નાસાના અનુસાર ચંદ્રમા પર ઉલ્કાપિંડોની વરસાદને કારણ એની સપાટીથી નીચે મૌજુદ પાણી વરાળ બની નીકળે છે. ઉલ્કાપિંડોના ટકરાવાથી પેદા થયેલ કંપનને કારણે ચંદ્રમાની ઉપરની પરત તુટવાથી એના નીચે મોજુદ પાણી વરાળની જેમ નીકળે છે જેને એની ક્ષતિ બતાવી છે. નાસાના LADEE સ્પેસ ક્રાફટથી આ પરિઘટનાનો ખ્યાલ આવ્યો.
(11:39 pm IST)